સહજાનંદ સુખદાયી

Submitted by Dharmesh Patel on Tue, 28/07/2009 - 12:17pm

સહજાનંદ સુખદાયી

પ. પુ. ધ. ધુ. આચાર્ય ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી
ધર્મકુળ વંદના મહોત્સવના ઉપલક્ષમાં
આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રી રચિત કીર્તન (Audio Cd)
 
સહજાનંદ સુખદાયી
 
સ્વર - રવિ કાઠા   સંકલન - પી. પી. સ્વામી (જેતલપુર) - પ્રવિણ પટેલ
પ્રકાશક - શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ

No flash player!

It looks like you don't have flash player installed. Click here to go to Macromedia download page.

સ્વામિનારાયણ ભગવાનનાં કુમકુમ પગલા - સિધ્ધપુરમાં પરચો

Submitted by Dharmesh Patel on Fri, 10/07/2009 - 2:41pm

સિધ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં કંકુ પગલાં પડયાં

સ્વામિનારાયણ ભગવાનનાં કુમકુમ પગલા - સિધ્ધપુરમાં પરચો  - ગુરૂપૂર્ણિમા ૨૦૦૯

http://www.divyabhaskar.co.in/2009/07/08/0907080337_gurupurnima_calebration_in_sidhapur.html

સિધ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં કંકુ પગલાં પડયાં

Bhaskar News, Sidhapur Wednesday, July 08, 2009 03:36 [IST] 

ગુરૂપૂર્ણિમા ના દિવસે બનેલી ઘટનાની જાણ થતાં શ્રદ્ધાળુઓ દર્શને ઊમટયા

સિધ્ધપુર શહેરમાં મંગળવારે ગુરૂપૂર્ણિમા ની વહેલી સવારે સ્વામિનારાયણ મંદિર ખાતે પગલાં પડવાની વાત વાયુવેગે પ્રસરતાં શહેર-તાલુકામાંથી દર્શન કરવા માટે શ્રદ્ધાનાં ધોડાપુર ઉમટી પડયા હતા.

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રી – સચિત્ર દર્શન Parth Patel Tue, 09/06/2009 - 8:34am


અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી ધર્મકુળ વંદના મહોત્સવ પ્રસંગે “શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ – સચિત્ર દર્શન” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ છે.