૨૧ ભુજમાં ફુલડોળનો ઉત્સવ કર્યો, પ્રાગજીદવે વગેરેએ મહારાજની પૂજા કરી. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 21:58 |
૨૨ અંજાર થઈ ત્યાંથી ભુજનગર પધાર્યા, અંજારથી પત્ર લખ્યો જે, અમારાં દર્શન સિધ્ધપુર થશે, માંડવીના ખૈયા ખત્રીની વાત, ભુજથી માનકૂવા, દેશલપુર, મંજલ, કાદીયા, રસલીયા, તેરા, માંડવી પધાર્યા. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:03 |
૨૩ માંડવીમાં ખૈયાને જલેબી આપી તથા ચમત્કાર બતાવ્યા ને બે માસ રહ્યા અને જોડીયે પધાર્યા. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:03 |
૨૪ માંડવીથી ગોતરકા, સાંતલપુર, આડેસર થઈ રાપર પધાર્યા, ત્યાંથી આધોઈ પધાર્યા ત્યાં રાયધણજીને અપાર બળ દેખાડ્યું, કંથકોટ થઈ ભચાઉ પધાર્યા. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:04 |
૨૫ ભચાઉમાં ચમત્કાર જણાવ્યો ત્યાંથી ભુજ પધાર્યા, રાઓશ્રી ભારમલજીએ સામૈયું કર્યુ, ત્યાંથી ખોખરા, માધાપુર થઈ ભુજ પધાર્યા. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:17 |
૨૬ ભુજમાં સુરજબાને ઘેર ફુલડોલનો ઉત્સવ કર્યો. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:19 |
૨. ગ્રંથ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે સ્વામીએ પગ્રટ સંતોને કરેલી સ્તુતિ |
Dharmesh Patel |
Monday, 23. November 2015 - 19:06 |